શુક્રવાર, 8 નવેમ્બર, 2019

શુક્રવાર, 1 નવેમ્બર, 2019

શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

લાગણી શૂન્ય સમ્બંધ


(એરેંજ્ડ લગ્નમાં પરસ્પર પ્રેમ થાય જ કે થવો જ જોઈએ તેવો કોઈ વણલખ્યો નિયમ છે? એકબીજા પ્રત્યે પ્રેમ ઉદભવવો થવો જરૂરી છે? અને ધારો કે પતિને પત્ની પ્રત્યે અથવા પત્નીને પતિ પ્રત્યે એકતરફી પ્રેમ થાય તો લગ્નજીવન કેવું રહે? આ સંજોગોમાં શું કાયદો છુટાછેડા આપે? આવા પ્રશ્નોની છણાવટ આ વાર્તામાં કરી છે.)

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018

સૂનો માળો


(અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલ પુસ્તક મેળો 2018 માં વાર્તા લેખન કાર્યશાળા હતી તેમાં સર્વશ્રી અજયસિંહ ચાવડા અને કિરીટભાઈ દુધાત ના માર્ગદર્શન નીચે શરૂ થયેલી એક રચના અત્રે પ્રસ્તુત છે.)