શુક્રવાર, 28 મે, 2021

વરવી સંવેદના

 કોઈપણ કવિ કલ્પનાની પાંખે સવાર થઈને રચના કરે. કવિ અને કલ્પનાને અલગ ન કરી શકાય. પણ.. પણ કોઈ કવિ શેતાની કલ્પના કરે તો? અને તે પણ પાયાવિહોણી અફવાઓથી દોરાઈને? દેશના વડા પ્રધાનને માટે અભદ્ર ભાષા વાપરે ? તો.. તો મને તેના કાન  ખેંચવાનું મન થાય. પ્રસ્તુત છે..