(સારંગ એક શ્રીમંત કુટુંબનો નબીરો છે. વિરાજ એક મધ્યમ વર્ગની સીધીસાદી યુવતી છે. પણ બંનેને સાદાઈ પસંદ છે. આથી એકબીજા તરફ આકર્ષાય છે. અને પ્રેમમાં પડે છે. લગ્ન થાય છે. સારંગ તેંના કૌટુંબિક વ્યવસાયમાં ઝંપલાવે છે. સમૃદ્ધિના વિલાસ અને સાદાઈ વચ્ચે સંઘર્ષ થાય છે. સારંગ અને વિરાજની પ્રેમકથા, સાદગી અને જીવનના સાચા મૂલ્યો પર આધારિત છે)
