કોઈપણ કવિ કલ્પનાની પાંખે સવાર થઈને રચના કરે. કવિ અને કલ્પનાને અલગ ન કરી શકાય. પણ.. પણ કોઈ કવિ શેતાની કલ્પના કરે તો? અને તે પણ પાયાવિહોણી અફવાઓથી દોરાઈને? દેશના વડા પ્રધાનને માટે અભદ્ર ભાષા વાપરે ? તો.. તો મને તેના કાન ખેંચવાનું મન થાય. પ્રસ્તુત છે..
કોઈપણ કવિ કલ્પનાની પાંખે સવાર થઈને રચના કરે. કવિ અને કલ્પનાને અલગ ન કરી શકાય. પણ.. પણ કોઈ કવિ શેતાની કલ્પના કરે તો? અને તે પણ પાયાવિહોણી અફવાઓથી દોરાઈને? દેશના વડા પ્રધાનને માટે અભદ્ર ભાષા વાપરે ? તો.. તો મને તેના કાન ખેંચવાનું મન થાય. પ્રસ્તુત છે..