*****************************
Wish you all merry christmas.
******************************
દિ.ભા. Agency, New Delhi
સુપ્રીમકોર્ટનો કેન્દ્રને વેધક પ્રશ્ન: વેશ્યાવૃત્તિ કાયદાની મદદથી ડામી શકાતી ન હોય તો કાયદેસર કેમ નથી કરતા ?
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે દંડકીય પગલાંની મદદથી વેશ્યા વ્યવસાયને ડામી શકવો વ્યવહારુ રીતે સંભવ ના હોય તો તેને કાયદેસર મંજૂરી આપો.
