શુક્રવાર, 8 નવેમ્બર, 2019

શુક્રવાર, 1 નવેમ્બર, 2019

શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

લાગણી શૂન્ય સમ્બંધ


(એરેંજ્ડ લગ્નમાં પરસ્પર પ્રેમ થાય જ કે થવો જ જોઈએ તેવો કોઈ વણલખ્યો નિયમ છે? એકબીજા પ્રત્યે પ્રેમ ઉદભવવો થવો જરૂરી છે? અને ધારો કે પતિને પત્ની પ્રત્યે અથવા પત્નીને પતિ પ્રત્યે એકતરફી પ્રેમ થાય તો લગ્નજીવન કેવું રહે? આ સંજોગોમાં શું કાયદો છુટાછેડા આપે? આવા પ્રશ્નોની છણાવટ આ વાર્તામાં કરી છે.)