શ્રી સુરેશભાઇ જાની ના બ્લોગ ‘ગદ્યસુર’ માં ‘સ્વાસ્થ્ય અને જીંદગી‘ (તા.16/03/2010) શિર્ષક્વાળી એક પોસ્ટ મુકી છે. પોસ્ટ નો વિષય ખબર પડી બાકી કાંઈ સમજ ના પડી. ( હવે એમાં સુરેશભાઇનો શું વાંક ?) તેમાં એક પ્રતિભાવ કંઇક આવો છે.
( copy & paste ! આ માટે પરવાનગી લેવામાં આવી નથી. )