(આજ થી એક નવી લેખમાળા “છૂના હૈ આસમાન” શરૂ કરું છું. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું. મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આ ભડવીર કે વીરાંગના નો પરિચય કરીશું. )
નીક વુઈચીચ
નીક વુઈચીચ