વિરહની વેદના અસહ્ય હોય છે. ઝેરનો સ્વાદ પીનારો જ જાણી શકે તેમ વિયોગ જેણે સહન કર્યો હોય તે જ વર્ણવી શકે. અચાનક વિરહનો અંત આવે છે.... વિયોગની વિદાય થાય છે અને પ્રીતમની પધરામણી થાય છે! આનંદઘેલી પ્રિયતમા શું અનુભવે છે?? ...
શુક્રવાર, 4 ઑગસ્ટ, 2017
ભજમનનાં ભોળકણાં - 30 મને રોવા દો
વિરહની વેદના અસહ્ય હોય છે. ઝેરનો સ્વાદ પીનારો જ જાણી શકે તેમ વિયોગ જેણે સહન કર્યો હોય તે જ વર્ણવી શકે. અચાનક વિરહનો અંત આવે છે.... વિયોગની વિદાય થાય છે અને પ્રીતમની પધરામણી થાય છે! આનંદઘેલી પ્રિયતમા શું અનુભવે છે?? ...
શુક્રવાર, 28 જુલાઈ, 2017
POEMS BY ANAY MUNSHI -1
આજે એક અતિથિ કૃતિ સાદર છે. આજનો અતિથિ છે મારો દોહિત્ર અનય મુનશી, ઉમર 10 વર્ષ
ન્યુઝીલેંડનો નાગરિક અને રહેવાસી. તેણે એક કવિતા લખી છે જે તેની સ્કૂલના
બ્લોગ પર પણ પ્રકાશિત થઈ હતી. જે અહિં પ્રસ્તુત છે. તેની આ કવિતાનો મારો પ્રતિભાવ પણ
નીચે પ્રસ્તુત છે.
If I were in Charge of the WorldBy Anay Munshi
શુક્રવાર, 21 જુલાઈ, 2017
ભજમનનાં ભોળકણાં - 28 ઊઘાડું બારણું
પતિ-પત્ની ના સંબંધમાં ઉતાર-ચઢાવ, ખાટી-મીઠી, આરોહ-અવરોહ આવ્યા કરતા હોય છે, એના જ કારણે ઊભય વચ્ચે
પ્રેમ જળવાઈ રહે છે. કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા થયો અને પત્નીએ પતિને શયનગૃહવટો
દઈ દીધો. પછી.?.. પછી.....? બન્ને ના દિલમાં
ઊભરાતી લાગણીઓ અહિં પ્રસ્તુત છે...(સુજ્ઞજનોને
બન્નેની સ્વગતોક્તિનો ફોળ પાડવાની જરૂર નથી લાગતી.) –ભજમન.
શુક્રવાર, 14 જુલાઈ, 2017
આપ શું વિચારો છો -13 માનવ અધિકાર પંચ કે દાનવ અધિકાર મંચ?
આપ
શું વિચારો છો?–13 માનવ
અધિકાર પંચ કે દાનવ અધિકાર મંચ?
આ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વળી કઈ બલા છે? આ એક એવી
સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે જે ભારતમાં માનવ અધિકારના રક્ષણ અને પ્રોત્સાહન
માટે જવાબદાર છે.
શુક્રવાર, 7 જુલાઈ, 2017
ભજમનનાં ભોળકણાં - 27 હવે શું?
હવે શું?
આછી પાતળી ઓળખાણ તો હતી
સામે મળ્યા તો જોયા વિના પકડી ચાલતી...... હવે શું?
શુક્રવાર, 30 જૂન, 2017
શુક્રવાર, 4 નવેમ્બર, 2016
ભજમનનાં ભોળકણાં - 25 ડૂબકી
આધુનિક પ્રસાર માધ્યમો જેવાંં કે Facebook, Twitter whatsapp વિ. એ લોકોની વિચાર શક્તિને ખીલવાની અને તેને વ્યક્ત કરવાની અનોખી તક પૂરી પાડી છે. મારી જેવો સુષુપ્ત દર્શક શું વિચારે છે?....
શુક્રવાર, 28 ઑક્ટોબર, 2016
શુક્રવાર, 1 એપ્રિલ, 2016
શુક્રવાર, 31 જુલાઈ, 2015
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


