શુક્રવાર, 22 મે, 2020

ન્યાય - અણુવાર્તા મણકો 9 microfiction

અણુવાર્તા મણકો 9
                                                                લોકડાઉન રચના - 6
ન્યાય
રામનગરની ઝૂંપડપટ્ટી પર બિલ્ડર મનુભાઈ સંઘવીએ કોર્ટ ઓર્ડરથી બુલડોઝર ચલાવી જમીન ખાલી કરાવી – એક સમાચાર
બે વર્ષ પછી.
પ્રદેશમાં થયેલા ભયંકર ભૂકમ્પ દરમ્યાન મશહૂર બિલ્ડર મનુભાઈ સંઘવીનું પોતાના બંગલાના કાટમાળમાં દબાઈ જવાથી મૃત્યુ, ‌- એક સમાચાર.
***                                           

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો