શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014

ભજમનનાં ભોળકણાં-18 છપ્પો



 સેવક મટી સ્વામી થયા, જનતાના હામી થયા
      શમ્ભુમેળો ડહોળે ખેતર. જ્યમ ઝાઝી સૂયાણીએ વંઠે વેતર     
    ભજમન આ પત્તાંની હવેલી, ધ્વસ્ત થશે વહેલી વહેલી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો