શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

ભજમનનાં ભોળકણાં- 16 એક મુક્તક




અશ્ક વહે છે નિરંતર, થંભીને લૂછી નથી શકતી
શું ખારાશ એથી છે? અબ્ધિને પૂછી નથી શકતી.                  

જીવનમાં જન્મ છે, જીવનમાં જ મરણ છે
શું જીવનેતર જીવન છે? અબ્ધિને પૂછી નથી શકતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો