tag:blogger.com,1999:blog-2032172131782234154.post4383612826950087423..comments2023-04-29T17:41:24.913+05:30Comments on વાર્તાલાપ: આત્માનો વિલાપBHAJMANhttp://www.blogger.com/profile/10902823585778032464noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2032172131782234154.post-64881308495448884262012-04-19T08:46:15.931+05:302012-04-19T08:46:15.931+05:30પશ્ચિમની સંસ્કૃતિ મહદ અંશે બહિર્મુખી કે બહિર્યાત્ર...પશ્ચિમની સંસ્કૃતિ મહદ અંશે બહિર્મુખી કે બહિર્યાત્રા તરફ રહી છે.ત્યાંની ભાષાઓની સમસ્યા એ છે કે તેમની પાસે અંતરયાત્રા બાબતે ખુબ જ ઓછા શબ્દો છે એટલે ગમે તે શબ્દો ગમે તે જગ્યાએ તેઓ ઉપયોગમા લે છે. જેમકે"I love my car" પ્રેમ(Love) અધ્યાત્મની ઈજાદ છે. પણ ગમે ત્યાં વપરાય છે. અને હવે આપણે પણ ધીમે ધીમે પાશ્ચાત સંસ્કૃતિમાં રંગાતા જઈએ છીએ એટલે આવું બધું થોડા ઘણા અંશે સ્વિકારતા થઈ ગયા છીએ. <br />પરંતુ ભારતિય મનિષા કહે છે કે આત્મા પરમાત્માનો અંશ છે.જે સત્ય પણ છે. અને જો આત્મા પરમાત્માનો અંશ હોયતો તે અશાંત કેવી રીતે થઈ શકે? એટલે મેં કહ્યું કે આત્મા અશાંત થઈ ગયો તેની જગ્યાએ મન અશાંત થઈ ગયું વધારે યોગ્ય છે.SHARAD SHAHhttp://www.blogger.com/profile/15679347781760200334noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-86411394251345680672012-04-16T22:50:47.589+05:302012-04-16T22:50:47.589+05:30મૂળ વાક્ય આ પ્રમાણે છે.
And when the heart has it...મૂળ વાક્ય આ પ્રમાણે છે. <br />And when the heart has its moment of truth and sorrow, the soul can't be stilled.<br />મારી પાસે અન્ય વિકલ્પ હતા "આત્મા અસ્થિર થઇ જાય છે." "આત્મા અસ્થાયી થાય છે." "ચિત્ત વિચલિત થાય છે." "હૈયું હચમચી જાય છે." <br />પરંતુ આ મનોમંથનમાં આત્મા કેંદ્રસ્થાને છે તેમ જ લેખના શિર્ષકને વળગી રહેવા માગતો હતો. <br /><br />અલબત્ત, "મન શાંત નથી રહેતું." મને ત્યારે સુઝ્યું ન હતું. પણ કદાચ જે કારણથી ચિત્ત અને હૈયું શબ્દ નકાર્યા તે કારણથી મન પણ નીકળી જાત. શબ્દકોષમાં મન/હૈયું/ચિત્ત આત્માના સમાનાર્થી શબ્દ નથી. ભગબદ્ ગોમંડળ પ્રમાણે ચિત્ત નો અર્થ..<br /><br />"અંતઃકરણ હ્રદય. ઇંધણાં વિનાનો અગ્નિ જેમ પોતાના કારણરૂપ સામાન્ય અગ્નિમાં લીન થાય છે તેમ વૃત્તિઓનો ક્ષય થવાથી ચિત્ત પોતાના કારણરૂપ આત્મામાં શાંત થાય છે. વેદાંત અનુસાર અંત:કરણની ચાર વૃત્તિ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સંકલ્પવિકલ્પાત્મક વૃત્તિને મન કહે છે. નિશ્ચયાત્મક વૃત્તિને બુદ્ધિ કહે છે. એ બેની અંતર્ગત અનુસંધાનાત્મક વૃત્તિને ચિત્ત કહે છે. અને અભિમાનાત્મક વૃત્તિને અહંકાર કહે છે. પંચદશીમાં ઇંદ્રિયોના નિયંતા મનને અંત:કરણ માન્યું છે. ચિત્ત જ સંસાર છે. તેને અભ્યાસ વૈરાગ્યાદિરૂપ પ્રયત્ન વડે રજોગુણ અને તમોગુણથી રહિત એકાગ્ર કરવું. મનુષ્યનું ચિત્ત જેમાં આસક્ત થાય છે, તે રૂપ તે મનુષ્ય થાય છે. ચિત્તના સંસર્ગથી જ આત્માને સંસારીપણું છે. ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાથી આત્માના સંસારની નિવૃત્તિ થાય છે. ચિત્તની નિર્મળતાથી પુણ્યપાપરૂપ શુભાશુભ કર્મનો નાશ થાય છે. જેનું ચિત્ત નિર્મળ હોય છે તે જીવાત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઇને અવિનાશી આનંદનો અનુભવ કરે છે. શરીરમાં પાંચ પ્રકારે જાતને વિભક્ત કરીને પ્રાણ યથાસ્થાને બેઠેલો છે. તેમાં ઇંદ્રિયો સહિત પ્રાણીમાત્રનું ચિત્ત હમેશા ગૂંચવાયેલું રહે છે. એ ચિત્ત જ્યારે શુદ્ધતમ થાય છે, રાગદ્વેષાદિની અનંત સંસ્કારપરંપરાથી મુક્ત થઇને નિરુદ્ધ અવસ્થાને પામે છે, ત્યારે આ આત્મા વિભવતિ અર્થાત્ વિશેષરૂપે પોતાના અસલી સ્વરૂપે જણાય છે. આથી વિવેકી પુરુષે શરીરસ્થ પ્રાણનો નિરોધ કરવો. તે દ્વારા ઇંદ્રિયોનો પ્રત્યાહાર કરવો. પ્રત્યાહૃત ઇંદ્રિયોને ચિત્તમય કરી ચિત્તને પરમ વૈરાગ્યથી વૃત્તિશૂન્ય કરવું. વૃત્તિશૂન્ય ચિત્ત જ્યારે થાય છે ત્યારે આત્મા સ્વરૂપપ્રતિષ્ઠિત સમજાય છે. આંતરિક વ્યાપારમાં મન સ્વતંત્ર છે, પણ બાહ્ય વ્યાપારમાં ઇંદ્રિયો પરતંત્ર છે. પંચભૂતોની ગુણસમષ્ટિથી અંત:કરણ ઉત્પન્ન થાય છે. તેની બે વૃત્તિ છે: મન અને બુદ્ધિ. મન સંશયાત્મક છે અને બુદ્ધિ નિશ્ચયાત્મક છે. વેદાંતમાં પ્રાણને મનનું કારણ કહ્યું છે. મૃત્યુ થતાં મન તે પ્રાણમાં લય થઈ જાય છે. ક્ષણિકવાદી બૌદ્ધો ચિત્તને આત્મા માને છે."BHAJMANhttps://www.blogger.com/profile/10902823585778032464noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-64382297530971632392012-04-16T20:57:32.552+05:302012-04-16T20:57:32.552+05:30"પણ હું આ વાત્સલ્યનો પ્રતિભાવ ન આપી શક્યો. મા..."પણ હું આ વાત્સલ્યનો પ્રતિભાવ ન આપી શક્યો. મારા સંસ્કારોએ મને બધી વિપરીત શિક્ષા આપી હતી. આથી હું કોઇ જાતના પ્રતિભાવ વિના નિશ્ચેત પડ્યો રહ્યો. પરંતુ મારા આત્માના સંસ્કાર જાગી ઉઠ્યા. આત્માનો કોઇ દેશ નથી હોતો, કોઇ રંગ નથી હોતો, કોઇ વિશિષ્ઠતા નથી હોતી કે નથી હોતા જીંદગીના રંગઢંગ. આત્મા અમર છે. આત્મા એક જ છે. અને જ્યારે હૃદય સત્ય અને દુ:ખની પળોમાં ગરકાવ હોય છે ત્યારે આત્મા શાંત નથી રહેતો."<br />અહિં છેલ્લા વાક્યમા "આત્મા શાંત નથી રહેતો" એની જગ્યાએ "મન શાંત નથી રહેતું" એ વધારે યોગ્ય લાગે છે.Sharad Shahhttps://www.blogger.com/profile/15679347781760200334noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-89286379238995484352012-04-16T17:12:33.795+05:302012-04-16T17:12:33.795+05:30આ પ્રસંગ પછી કથાનાયક ઘણા વર્ષ મુમ્બઇમાં અંડરવર્ડની...આ પ્રસંગ પછી કથાનાયક ઘણા વર્ષ મુમ્બઇમાં અંડરવર્ડની દુનિયામાં કાઢે છે. અપરાધની દુનિયાનો એક પણ અપરાધ બાકી નહિ હોય જે તેણે ન આચર્યો હોય. પરન્તુ છેવટે તેનો માર્ગ પલટાય છે. મને એમ લાગ્યું કે આત્મીયતાની આ ચેષ્ઠાએ તેના નઠોર હૃદયને હચમચાવી નાખ્યું અને જીવન પરિવર્તનનો પાયો બની.BHAJMANhttps://www.blogger.com/profile/10902823585778032464noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-69760674698826269662012-04-16T16:39:41.596+05:302012-04-16T16:39:41.596+05:30Thank you Chetuben!Honoured!Thank you Chetuben!Honoured!BHAJMANhttps://www.blogger.com/profile/10902823585778032464noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-70108897661422255372012-04-16T16:38:12.000+05:302012-04-16T16:38:12.000+05:30આભાર તેજસભાઇ. 'ચોક્કસ એક નગર વસતું હતું'ના...આભાર તેજસભાઇ. 'ચોક્કસ એક નગર વસતું હતું'ના કલાકારનું વાર્તાલાપ પર સ્વાગત છે.BHAJMANhttps://www.blogger.com/profile/10902823585778032464noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-29184145101818181062012-04-16T14:37:01.815+05:302012-04-16T14:37:01.815+05:30સુંદર અનુવાદ, મજા પડી ગઇ. - તેજસ વૈદ્ય, મુંબઇસુંદર અનુવાદ, મજા પડી ગઇ. - તેજસ વૈદ્ય, મુંબઇwordswatchinghttps://www.blogger.com/profile/05075162695554632168noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-68360519461905300922012-04-16T00:32:39.632+05:302012-04-16T00:32:39.632+05:30પણ હું આ વાત્સલ્યનો પ્રતિભાવ ન આપી શક્યો. મારા સંસ...પણ હું આ વાત્સલ્યનો પ્રતિભાવ ન આપી શક્યો. મારા સંસ્કારોએ મને બધી વિપરીત શિક્ષા આપી હતી. આથી હું કોઇ જાતના પ્રતિભાવ વિના નિશ્ચેત પડ્યો રહ્યો. પરંતુ મારા આત્માના સંસ્કાર જાગી ઉઠ્યા. આત્માનો કોઇ દેશ નથી હોતો, કોઇ રંગ નથી હોતો, કોઇ વિશિષ્ઠતા નથી હોતી કે નથી હોતા જીંદગીના રંગઢંગ. આત્મા અમર છે. આત્મા એક જ છે. અને જ્યારે હૃદય સત્ય અને દુ:ખની પળોમાં ગરકાવ હોય છે ત્યારે આત્મા શાંત નથી રહેતો.....................<br /><br />Bhajmanbhai,<br />Read your Post..An ANUVAAD of a portion from the Book in English by Grogory Roberts of Australia.<br />Very nice !<br />Enjoyed !<br />DR. CHANDRAVADAN MISTRY<br />www.chandrapukar.wordpress.com <br />Thanks for your visits/comments on ChandrapukarAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-54707184461619246482012-04-13T20:25:13.126+05:302012-04-13T20:25:13.126+05:30કર્મોની ગતિ રહસ્યમય છે.દરેક જીવની પોતાની યાત્રા તે...કર્મોની ગતિ રહસ્યમય છે.દરેક જીવની પોતાની યાત્રા તેના આધારે રચાય છે.અહી બધું નિયમથી જ થાય છે અને આ નિયમને ઓળખવા અને જીવવા તેનુ નામ જ ધર્મ છેઆહી કોઈ વાલિયો વાલ્મિકી થઈ જાય તો કોઈ વાલ્મિકી વાલિયો બની જાય તે સંભવ છે અને દરેક કાળમા આમ બનતુ આવ્યું છે અને બનતુ રહેશે.Sharad Shahhttps://www.blogger.com/profile/15679347781760200334noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-91712836612750073642012-04-13T14:07:58.150+05:302012-04-13T14:07:58.150+05:30v nice ... Congrats Bhajmanbhai ..!!
આત્માનો કોઇ...v nice ... Congrats Bhajmanbhai ..!! <br /><br />આત્માનો કોઇ દેશ નથી હોતો, કોઇ રંગ નથી હોતો, કોઇ વિશિષ્ઠતા નથી હોતી કે નથી હોતા જીંદગીના રંગઢંગ. આત્મા અમર છે. આત્મા એક જ છે. અને જ્યારે હૃદય સત્ય અને દુ:ખની પળોમાં ગરકાવ હોય છે ત્યારે આત્મા શાંત નથી રહેતો. <br />આપણને પ્રેમની તીવ્ર ઝંખના થવાનું કે તે માટે તાતી તલાશ કરવાનું મન થાય તેનું એક કારણ એ પણ છે કે એકલતા, શરમ અને વિષાદનો એક માત્ર ઉપાય પ્રેમ છે. પરંતુ કેટલીક લાગણીઓ હૃદયમાં એટલી ઊંડે ખૂંચી જાય કે તેને ફરી શોધી કાઢવા માટે ફક્ત એકાંત જ તમને મદદરૂપ થાય છે. ...!!! <br /><br />So true ..!!!Chetuhttp://www.samnvay.netnoreply@blogger.com